પાટણ સાંતલપુર સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભક્તિમય બન
પાટણ સાંતલપુર
સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભક્તિમય બન્યું વાતાવરણ ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
એન્કર પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ત્રિ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલ છે તેના ભાગરૂપે આજરોજ ઝઝામ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રામચંદ્ર ભગવાન અને રાધાકૃષ્ણન ભગવાન ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર ગામ જેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગામની અંદર કેસરિયુ વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું આ પસંદગી ગામના સરપંચ શ્રી અને અન્ય ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન ત્રણ દિવસનું કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તારીખ 20 21 અને 22 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતવાણી ભજન અને ભોજન સાથે સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પંખીઓ માટે ચણ સવાનો માટે લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનો ધાર્મિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રીરામ અને રાધાકૃષ્ણ નું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગામ જેનો દ્વારા જેની અંદર 21 1 2024 ને રવિવારના રાત્રે ભવ્ય સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય ગ્રહ ઉપસ્થિત રહેશે યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી બાબુલાલ મગનલાલ શિરવાડા વાળા અને શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ ઝઝામ વાળા ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ભગવાન સિંહ અનુપસિંહ જાડેજા પરિવાર દ્વારા ભોજન પ્રસાદના દાતા અને રામચંદ્ર ભગવાનની મૂર્તિના અજમાન સ્વ જગમાલભાઈ શંકરભાઈ રાવળ પરિવાર સાથે સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિના અજમાન ભગવાન શ્રી અનુપસિંહ જાડેજા પરિવાર સહિત અલગ અલગ અજમાનો અને સમગ્ર ગામ જેનોના સહયોગથી ભવ્ય રામ મંદિર અને રાધાકૃષ્ણ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું છે
બાઈટ સુમેર સિંગ આયોજક
બાઈટ અણદુભા જાડેજા
બાઈટ શાસ્ત્રીજી
20
views
આજે મારા મોટાભાઈ ના દીકરા દેવ આહીર નો જન્મ દિવસ છે
આજે મારા મોટાભાઈ ના દીકરા દેવ આહીર નો જન્મ દિવસ છે happy birthday દેવ બેટા તુમ જીઓ હજારો સાલ
37
views
વડોદરાના મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ડુબી જવાથી 13 બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટના અત્યંત દુઃખ
વડોદરાના મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ડુબી જવાથી 13 બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે, ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે.
લાઈફ જેકેટ વગર બોટમાં કેપીસીટીથી વધુ બાળકોને બેસાડવા એ ગંભીર ગુનાહિત કૃત્ય છે, આ મામલે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. મારી સરકારને વિનંતી છે કે દુર્ઘટના અસરગ્રસ્ત બાળકો અને વ્યક્તિઓને તમામ પ્રકારની જરૂરી મદદ પુરી પાડવામાં આવે.
11
views
પાટણ જિલ્લામાં એકસીડન્ટમા એક જ પરિવારના ચાર સભ્યોના મો.ત - લગ્ન પ્રસંગમાં જતો હતો પરિવાર. ઓમ શાંત
પાટણ જિલ્લામાં એકસીડન્ટમા એક જ પરિવારના ચાર સભ્યોના મો.ત - લગ્ન પ્રસંગમાં જતો હતો પરિવાર. 🙏ઓમ શાંતિ 🙏
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર
28
views
રામવાવમાં ગૌચર દબાણ મામલે લડત ચલાવનાર દ્વારા હવે રાપરમાં અનશન આંદોલન શરૂ કરાયું રાપર તાલુકાના
રામવાવમાં ગૌચર દબાણ મામલે લડત ચલાવનાર દ્વારા હવે રાપરમાં અનશન આંદોલન શરૂ કરાયું
રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ ખાલી કરાવવા માટે લડત ચલાવનાર શિવુભા દેસળસિંહ જાડેજા દ્વારા અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા સચોટ કામગીરી કરવામાં નહીં આવતા હવે રાપર તાલુકા પંચાયત કચેરી સામે આજથી આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અનશનકાર દ્વારા ગામની ગૌચર જમીન પરના દબાણો દૂર થવા અંગે ગત વર્ષે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે સામાન્ય કામગીરી બાદ ગૌચર દબાણો યથાવત રહેતા અંતે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
અનશનકાર શિવુંભા દ્વારા આજે રાપર તાલુકા પંચાયત કચેરી બહાર આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યુ તે પહેલાં તંત્રને કરાયેલી લેખિત રજુઆત મુજબ રામવાવ ગામની રેવન્યુ સર્વે નંબર 966/2, 967 અને 968 માં 600 ચોરસવાર જમીન ઉપર ખાનગી દબાણો દૂર કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ 15 ઓગષ્ટના રાપર તાલુકા પંચાયત કચેરી બહાર આત્મવિલોપન કરવાનું પ્રયાસ પણ કર્યો હતો. જેના અનુસંધાને તંત્ર દ્વારા દબાણ દૂર કર કરવા ખાતરીપત્ર લખી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દબાણ ગ્રસ્ત 600 ચો.વાર જમીનમાંથી માત્ર 100 ચોરસ વાર જમીન ઉપર જ દબાણ દૂર થયા કરાયા હતા જ્યારે બાકીના દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે.બાકી રહેલા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની તેમણે માંગ કરી હતી જોકે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પ્રત્યુતર ના મળતા અંતે આજથી અનશન ઉપર ઊતરવા નો નિર્ણય લીધો હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર
80
views
Patan live news GJ 24
ખરેખર તો આવા લોકો ને સત્તા પર થી બાકાત કરવા ની જરૂર છે બેંક ના પાર્કિંગ માં પાર્ક કરેલી ગાડી ઉંચકી જાહેર જનતા ને હેરાન કરવા કેટલુ યોગ્ય ?#advmehulboghara #mehulboghara #SuratPolice
144
views