#NADIAD : નડિયાદ રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ માટે બેઠક યોજાઈ

7 months ago
1

NADIAD : 28-11-2023 TUE

નડિયાદ રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ માટે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રેલવેના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.

#bjp #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou

Loading comments...