#NADIAD : શ્રી સંતરામ વિદ્યાલયમા રાવણ દહન સાથે માતાઓની વેષભુષા

9 months ago
1

NADIAD : 25-10-2023 WED

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પટાંગણમાં શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી રાવણના પૂતળાનું દહન તથા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતાઓ માટે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

#dasera #santrammandir #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...