NADIAD : 300 લોકોના માથેથી છત છીનવાઈ

1 year ago
2

NADIAD : 8-7-2023 SAT
નડિયાદ જીઆઇડીસી પાસે રહેતા લોકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે અરજદારની મિલકત ખોટી રીતે પડાવી લેવાનો આક્ષેપ
ભારે આક્રંદ અને રોકકળ વચ્ચે 300 લોકોના માથેથી છત છીનવાઈ,
GIDC તંત્રનુ બુલ્ડોઝર ફર્યુ અને 30 જેટલા ઘરો જમીનદોસ્ત થયા,
નડિયાદના કમળા GIDC ખાતે દબાણ દૂર કરાયા,52- 53 વર્ષથી જમીન પર કબજા ભોગવટાનો અરજદારનો દાવો
હાલ 300 જેટલા લોકો જીઆઇડીસી પાસે આવેલી જમીનમાં રહે છે
હાલ નડિયાદ સિવિલ કોર્ટમાં આ મામલે કેસ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરેલી છે
બળજબરીપૂર્વક જમીન પડાવી લેવા માંગતા વિરુદ્ધ
જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...